JOIN US

તમારું શહેર પસંદ કરો

    રાજ્ય

    અમદાવાદ
    અમરેલી
    આણંદ
    અરાવલી
    બનાસકાંઠા
    ભરૂચ
    ભાવનગર
    બોટાદ
    છોટાઉદેપુર
    દાહોદ
    ડાંગ
    દેવભૂમિ દ્વારકા
    ગાંધીનગર
    ગીર સોમનાથ
    જામનગર
    જુનાગઢ
    ખેડા
    કચ્છ
    મહીસાગર
    મહેસાણા
    મોરબી
    નર્મદા
    નવસારી
    પંચમહાલ
    પાટણ
    પોરબંદર
    રાજકોટ
    સાબરકાંઠા
    સુરત
    સુરેન્દ્રનગર
    તાપી
    વડોદરા
    વલસાડ

    NEWS 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ સમાચાર
    જાહેરાત
    હોમ / ફોટો ગેલેરી / વેપાર / આનંદો! આપનો ફરવાનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, શરૂ થઈ નવી સ્કીમ

    આનંદો! આપનો ફરવાનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, શરૂ થઈ નવી સ્કીમ

    એક વર્ષમાં પોતાના ગૃહ રાજ્યની બહારના 15 પર્યટક સ્થળોની મુલાકાત લઈ લો સ્કીમનો લાભ

    0106

    નવી દિલ્હી : પર્યટન (Tourism)ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર (Central Government)એ ભારતીય પ્રવાસીઓ માટે એક કાર્યક્રમ (Programme)ની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ હેઠળ વર્ષ 2022 સુધી આપના ગૃહ રાજ્યને બાદ કરતાં બાકી 15 પર્યટન સ્થળનો પ્રવાસ કરવાનો રહેશે. તેનો ખર્ચ સરકાર ઉઠાવશે.

    જાહેરાત
    0206

    પર્યટન મંત્રાલયે 'દેખો અપના દેશ' કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમની વિગત વેબસાઇટ પર આપવામાં આવી છે. 'દેખો અપના દેશ' (Dekho Apna Desh) કાર્યક્રમ હેઠળ 2022 સુધી ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોનો પ્રવાસ કરવાનો રહેશે.

    જાહેરાત
    0306

    તેની જાણકારી કેન્દ્રીય પર્યટન મંત્રી (Union Tourism Minister) પ્રહ્લાદસિંહ પટેલે ઓડિશાના કોણાર્કમાં રાષ્ટ્રીય પર્યટન સંમેલનમાં આપી. પટેલે કહ્યું કે એક વર્ષમાં દેશના 15 સ્થળો પર જનારા પર્યટકોનો પ્રવાસ ખર્ચ અને તસવીર અમારી વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે.

    જાહેરાત
    0406

    આ પ્રવાસીઓને એક વર્ષમાં 15 પર્યટન સ્થળ ફરવા પડશે. આ યોજના 2022 સુધી લાગુ છે. એટલે કે તમે તમારી યાત્રા ક્યારેય શરૂ કરો, પરંતુ એક વર્ષની અંદર ખતમ કરવાની છે. ફરી એક વર્ષમાં કોઈ પણ 15 પર્યટન સ્થળોની મુલાકાત લીધા બાદ વેબસાઇટ https://pledge.mygov.in/my-country/ પર પોતાની તસવીરો અપલોડ કરવાની રહેશે. ધ્યાન રાખવાની બાબત છે કે તમામ પર્યટન સ્થળ તમારા ગૃહ રાજ્યથી બહારના હોવા જોઈએ.

    જાહેરાત
    0506

    જોકે, આ ખર્ચને મૉનિટરી લાભ માટે નહીં પરંતુ પ્રોત્સાહિત રકમ તરીકે લેવી જોઈએ. પર્યટન મંત્રીએ વધુમાં કહ્યું કે કોણાર્કના સૂર્ય મંદિર (Sun Temple)ને પ્રતિષ્ઠિત સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવશે.

    જાહેરાત
    0606

    આ ઉપરાંત પર્યટનના એડિશનલ ડાયરેક્ટર રૂપિન્દર બરાડે જણાવ્યું કે મંત્રાલય પર્યટન ગાઈડના રૂપમાં કામ કરવા ઈચ્છુક ઉમેદવારો માટે એક સર્ટિફિકેટ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવે છે પરંતુ આ પ્રોગ્રામમાં ઓડિશાની ભાગીદારી ઘણી ઓછી છે અને તેને વધારવાની જરૂર છે. રાજ્ય સરકારને સ્ટુડન્ટ્સને સર્ટિફિકેટ કોર્સમાં હિસ્સો લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

    જાહેરાત
    News18 ગુજરાતી વોટ્સએપ ચેનલને ફોલો કરો

    ફોટો

    મહત્વપૂર્ણ સમાચાર